Home | MyGov

Accessibility
ऐक्सेसिबिलिटी टूल
कलर एडजस्टमेंट
टेक्स्ट साइज़
नेविगेशन एडजस्टमेंट

27 अगस्त 2023 को प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा मन की बात के लिए आपके विचार/सुझाव आमंत्रित

27 अगस्त 2023 को प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा मन की बात के लिए आपके विचार/सुझाव आमंत्रित
आरंभ करने की तिथि :
Aug 03, 2023
अंतिम तिथि :
Aug 25, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
प्रस्तुतियाँ समाप्त हो चुके

माननीय PM श्री नरेंद्र मोदी जी आपके साथ उन विषयों और समस्याओं पर अपने ...

माननीय PM श्री नरेंद्र मोदी जी आपके साथ उन विषयों और समस्याओं पर अपने विचार साझा करने के लिए उत्सुक हैं जो आपके लिए महत्वपूर्ण हैं। प्रधानमंत्री जी आपको 'मन की बात' के 104वें एपिसोड पर संबोधित करने वाले विषयों पर अपने विचार साझा करने के लिए आमंत्रित करते हैं।

आने वाले मन की बात एपिसोड में प्रधानमंत्री जिन विषयों या मुद्दों पर बात करना चाहते हैं, उनके बारे में अपने सुझाव हमें भेजें। इस ओपन फोरम में अपने विचार साझा करें या वैकल्पिक रूप से आप टोल-फ्री नंबर 1800-11-7800 पर भी डायल कर सकते हैं और हिंदी या अंग्रेजी में प्रधानमंत्री के लिए अपना संदेश रिकॉर्ड कर सकते हैं। कुछ रिकॉर्ड किए गए संदेश प्रसारण का हिस्सा बन सकते हैं।

आप 1922 पर एक मिस्ड कॉल भी दे सकते हैं और सीधे प्रधानमंत्री को अपने सुझाव देने के लिए एसएमएस में प्राप्त लिंक का अनुसरण कर सकते हैं।

और 27 अगस्त 2023 को सुबह 11:00 बजे मन की बात के साथ बने रहें।

फिर से कायम कर देना
5020 सबमिशन दिखा रहा है
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
GARDHARIYAMINTUKUMARINANJIBHAI 2 साल 10 महीने पहले
નમસ્કાર, સર. સવિનય જણાવવાનું સાહેબશ્રીને જણાવવાનું કે 03/07/2023 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા sp. Tet -/ 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકની આશરે 3000 જેટલી જગ્યાઓ ખાલી છે. Sp. Tet -1/ 2 માં 175 વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું કારણ એ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ ન હતું. આટલું ઓછું પરિણામ આવતા શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી રહેશે. જેનાથી ઘણા બધા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત રહી જશે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? હું પણ દિવ્યાંગ છું હું જે પરિસ્થિતિમાંથી નીકળી છું તેવી પરિસ્થિતિમાંથી દિવ્યાંગ બાળકો ન નીકળે તેથી મારું સાહેબ તમને એક સૂચન છે કે ગુજરાતમાં તમામ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી દિવ્યાંગ બાળકોને પુરતું શિક્ષણ મળી રહે. તો મારું એક નિવેદન છે કે જે પરિણામ આવ્યું છે તેનો કટ ઓફ બહાર પાડીને સરકાર શિક્ષકોની ભરતી કરે તેવી વિનંતી. સાહેબ શ્રી મારી આ વ્યથાને વાંચીને તમને દિવ્યાંગ બાળકો પર ચોક્કસ દયા કે લાગણી જરૂર ઊભી થઈ હશે. તેવી આશા સાથે મારા નમસ્કાર.
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
GARDHARIYAMINTUKUMARINANJIBHAI 2 साल 10 महीने पहले
નમસ્કાર, સર. સવિનય જણાવવાનું સાહેબશ્રીને જણાવવાનું કે 03/07/2023 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા sp. Tet -/ 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકની આશરે 3000 જેટલી જગ્યાઓ ખાલી છે. Sp. Tet -1/ 2 માં 175 વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું કારણ એ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ ન હતું. આટલું ઓછું પરિણામ આવતા શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી રહેશે. જેનાથી ઘણા બધા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત રહી જશે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? હું પણ દિવ્યાંગ છું હું જે પરિસ્થિતિમાંથી નીકળી છું તેવી પરિસ્થિતિમાંથી દિવ્યાંગ બાળકો ન નીકળે તેથી મારું સાહેબ તમને એક સૂચન છે કે ગુજરાતમાં તમામ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી દિવ્યાંગ બાળકોને પુરતું શિક્ષણ મળી રહે. તો મારું એક નિવેદન છે કે જે પરિણામ આવ્યું છે તેનો કટ ઓફ બહાર પાડીને સરકાર શિક્ષકોની ભરતી કરે તેવી વિનંતી. સાહેબ શ્રી મારી આ વ્યથાને વાંચીને તમને દિવ્યાંગ બાળકો પર ચોક્કસ દયા કે લાગણી જરૂર ઊભી થઈ હશે. તેવી આશા સાથે મારા નમસ્કાર. 🙏🏻
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
GARDHARIYAMINTUKUMARINANJIBHAI 2 साल 10 महीने पहले
નમસ્કાર, સર. સવિનય જણાવવાનું સાહેબશ્રીને જણાવવાનું કે 03/07/2023 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા sp. Tet -/ 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકની આશરે 3000 જેટલી જગ્યાઓ ખાલી છે. Sp. Tet -1/ 2 માં 175 વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું કારણ એ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ ન હતું. આટલું ઓછું પરિણામ આવતા શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી રહેશે. જેનાથી ઘણા બધા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત રહી જશે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? હું પણ દિવ્યાંગ છું હું જે પરિસ્થિતિમાંથી નીકળી છું તેવી પરિસ્થિતિમાંથી દિવ્યાંગ બાળકો ન નીકળે તેથી મારું સાહેબ તમને એક સૂચન છે કે ગુજરાતમાં તમામ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી દિવ્યાંગ બાળકોને પુરતું શિક્ષણ મળી રહે. તો મારું એક નિવેદન છે કે જે પરિણામ આવ્યું છે તેનો કટ ઓફ બહાર પાડીને સરકાર શિક્ષકોની ભરતી કરે તેવી વિનંતી. સાહેબ શ્રી મારી આ વ્યથાને વાંચીને તમને દિવ્યાંગ બાળકો પર ચોક્કસ દયા કે લાગણી જરૂર ઊભી થઈ હશે. તેવી આશા સાથે મારા નમસ્કાર. 🙏🏻
IMG-20230425-WA0035
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
GARDHARIYAMINTUKUMARINANJIBHAI 2 साल 10 महीने पहले
सादर नमस्कार, श्रीमान को सूचित करने के लिए कि 03/07/2023 को राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा SP.TET-01, SP.TET-02 का परिणाम घोषित किया गया है, गुजरात राज्य में विशेष शिक्षक की लगभग 3000 रिक्तियां हैं। SP. टीईटी-01 में 35 और SP.टीईटी-02 में 138 विद्यार्थी उत्तीर्ण हुए। इतने कम रिजल्ट से शिक्षकों के कई पद खाली रह जाएंगे। जिससे कई दिव्यांग बच्चे शिक्षा से वंचित रह जायेंगे। दिव्यांग बच्चों के भविष्य को ध्यान में रखते हुए शिक्षकों की भर्ती की जानी चाहिए। दिव्यांग बच्चों को पर्याप्त शिक्षा मिल सके इसके लिए मेरा कहना है कि सरकार को रिजल्ट का कट ऑफ जारी कर श्रीमान शिक्षकों की भर्ती करनी चाहिए। सर, इस आशा के साथ मेरा नमस्कार कि मेरा दर्द पढ़कर आपके मन में विकलांग बच्चों के प्रति कुछ दया या भावना जागृत होगी। धन्यवाद 👨🏻‍🦽👨🏻‍🦯
IMG-20230822-WA0012
NATHABHAIGAMANAJICHAUDHARY
NATHABHAIGAMANAJICHAUDHARY 2 साल 10 महीने पहले
નમસ્કાર સર ગુજરાત રાજ્યમાં ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે . આવા બાળકો શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે સ્પેશિયલ TET 1 અને 2 ની પરીક્ષા આપી લીધેલ છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા...... સાહેબ શ્રી ને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનું કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી. આભાર. નાથાભાઈ ચૌધરી SPECIAL TEACHER
NATHABHAIGAMANAJICHAUDHARY
NATHABHAIGAMANAJICHAUDHARY 2 साल 10 महीने पहले
નમસ્કાર સર ગુજરાત રાજ્યમાં ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે . આવા બાળકો શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે સ્પેશિયલ TET 1 અને 2 ની પરીક્ષા આપી લીધેલ છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા...... સાહેબ શ્રી ને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનું કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી. આભાર. નાથાભાઈ ચૌધરી SPECIAL TEACHER
NATHABHAIGAMANAJICHAUDHARY
NATHABHAIGAMANAJICHAUDHARY 2 साल 10 महीने पहले
નમસ્કાર સર ગુજરાત રાજ્યમાં ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે . આવા બાળકો શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે સ્પેશિયલ TET 1 અને 2 ની પરીક્ષા આપી લીધેલ છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા...... સાહેબ શ્રી ને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનું કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી. આભાર. નાથાભાઈ ચૌધરી SPECIAL TEACHER
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
GARDHARIYAMINTUKUMARINANJIBHAI 2 साल 10 महीने पहले
सादर नमस्कार, श्रीमान को सूचित करने के लिए कि 03/07/2023 को राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा SP.TET-01, SP.TET-02 का परिणाम घोषित किया गया है, गुजरात राज्य में विशेष शिक्षक की लगभग 3000 रिक्तियां हैं। SP. टीईटी-01 में 35 और SP.टीईटी-02 में 138 विद्यार्थी उत्तीर्ण हुए। इतने कम रिजल्ट से शिक्षकों के कई पद खाली रह जाएंगे। जिससे कई दिव्यांग बच्चे शिक्षा से वंचित रह जायेंगे। दिव्यांग बच्चों के भविष्य को ध्यान में रखते हुए शिक्षकों की भर्ती की जानी चाहिए। दिव्यांग बच्चों को पर्याप्त शिक्षा मिल सके इसके लिए मेरा कहना है कि सरकार को रिजल्ट का कट ऑफ जारी कर श्रीमान शिक्षकों की भर्ती करनी चाहिए। सर, इस आशा के साथ मेरा नमस्कार कि मेरा दर्द पढ़कर आपके मन में विकलांग बच्चों के प्रति कुछ दया या भावना जागृत होगी। धन्यवाद👨🏻‍🦽👨🏻‍🦯
IMG-20230823-WA0010
NATHABHAIGAMANAJICHAUDHARY
NATHABHAIGAMANAJICHAUDHARY 2 साल 10 महीने पहले
નમસ્કાર સર ગુજરાત રાજ્યમાં ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે . આવા બાળકો શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે સ્પેશિયલ TET 1 અને 2 ની પરીક્ષા આપી લીધેલ છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા...... સાહેબ શ્રી ને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનું કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી. આભાર. નાથાભાઈ ચૌધરી SPECIAL TEACHER
NATHABHAIGAMANAJICHAUDHARY
NATHABHAIGAMANAJICHAUDHARY 2 साल 10 महीने पहले
નમસ્કાર સર ગુજરાત રાજ્યમાં ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે . આવા બાળકો શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે સ્પેશિયલ TET 1 અને 2 ની પરીક્ષા આપી લીધેલ છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા...... સાહેબ શ્રી ને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનું કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી. આભાર. નાથાભાઈ ચૌધરી SPECIAL TEACHER